100+ Free ગુજરાતનો ઈતિહાસ MCQs, History of Gujarat Mcqs

ગુજરાતનો ઈતિહાસ MCQs

ગુજરાતનો ઈતિહાસ MCQs


ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જુજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?




Check Answer

C) શૃંગ કાલીન


‘ભાવનગર દરબાર સેવિંગ બેંક’ ની સ્થાપના કોણે કરેલી ?




Check Answer

C) ભાવસિંહજી-II


ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ?




Check Answer

C) 1 એપ્રિલ, 1963


ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?




Check Answer

D) 31 ઓક્ટોબર


સ્વ. ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજુ કરી છે તે પ્રસંગ કયો ?




Check Answer

A) ગોળમેજી પરિષદ


દેલવાડાનાં દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?




Check Answer

B) લલીતાદેવી અને અનુપમાદેવી


ગાંધીજીએ 1917-18 માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો ?




Check Answer

D) ઔદ્યોગિક કામદારો


હાથીનાં અવશેષો હડપ્પાના નીચે પૈકી ક્યાં સ્થળેથી મળી આવ્યા છે ?




Check Answer

A) રોજડી


ગુજરાતનાં પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat નાં લેખક કોણ છે ?




Check Answer

C) હસમુખ સાંકળીયા


વાંટા પદ્ધતિ ક્યા સુલતાને દાખલ કરી હતી ?




Check Answer

C) સુલતાન અહમદશાહ પહેલો

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments