ગુજરાતનો ઈતિહાસ MCQs
સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ?
Check Answer
B) ઈ.સ. 1949
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?
Check Answer
A) ખેડા સત્યાગ્રહ
સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?
Check Answer
C) લોથલ
“હિંદ છોડો” ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કીનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ?
Check Answer
B) જયપ્રકાશ નારાયણ
ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજુ કરનાર નાણામંત્રી ?
Check Answer
A) વજુભાઈ વાળા
ગુજરાતનાં પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ?
Check Answer
D) 132
હડપ્પા સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી ક્યા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?
Check Answer
D) એકશુંગ પશુ
ગાંધીજીએ કોચરબ આશ્રમમાં અત્યંજ પરિવારોનો સમાવેશ કરવા કોણે ભલામણ કરી હતી ?
Check Answer
A) અમૃતલાલ ઠક્કર
આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?
Check Answer
B) પ્રબોધ રાવળ
રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો ?
Check Answer
D) મહેમદાવાદ