Bharat Nu Bandharan Mcqs

Practice Quiz On Bharat Nu Bandharan Mcqs

30 Marks

1 / 30

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ?

2 / 30

ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ની નિમણૂક કોણ કરે છે ?

3 / 30

કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?

4 / 30

વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

5 / 30

ભારતના સંવિધાનની કઈ કલમથી અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ પ્રાપ્ત થયેલ છે ?

6 / 30

વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ?

7 / 30

ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે ?

8 / 30

આમુખમાં સ્વાતંત્રતા સમાનતા અને બંધત્વના આદર્શો ક્યાં દેશની ક્રાંતિ માંથી લેવામાં આવ્યો છે?

9 / 30

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ?

10 / 30

ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ _____

11 / 30

બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ?

12 / 30

1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ?

13 / 30

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

14 / 30

ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ

15 / 30

સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ?

16 / 30

ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ?

17 / 30

કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકારના ______ મંત્રાલય હેઠળ આવે છે ?

18 / 30

રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

19 / 30

જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

20 / 30

સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

21 / 30

લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ?

22 / 30

રાષ્ટ્રપતિ ના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્ર પતિએ ______ ને તરત કરવી પડશે ?

23 / 30

મંત્રી પરિષદ ભલે સામુહિક રીતે લોકસભાને જવાબદાર હોય પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે ?

24 / 30

સંસદમાં કોઈ પણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહેતો ગૃહ, બેઠક ખાલી જાહેર કરી શકે ?

25 / 30

દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

26 / 30

ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ?

27 / 30

રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?

28 / 30

ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

29 / 30

રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે _____ % સીટો અનામત રાખવામાં આવે છે.

30 / 30

ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

Your score is

0%

આમુખમાં સ્વાતંત્રતા સમાનતા અને બંધત્વના આદર્શો ક્યાં દેશની ક્રાંતિ માંથી લેવામાં આવ્યો છે?

A) રશિયા

B) ફ્રાંસ

C) અમેરિકા

D) એક પણ નહિ

B) ફ્રાંસ


ભારતના સંવિધાનની કઈ કલમથી અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ પ્રાપ્ત થયેલ છે ?

A) કલમ 341

B) કલમ 342

C) કલમ 343

D) કલમ 344

A) કલમ 341


ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ની નિમણૂક કોણ કરે છે ?

A) રાષ્ટ્રપતિ

B) વડાપ્રધાન

C) મુખ્ય ન્યાયમૂર્તિ

D) એટર્ની જનરલ

A) રાષ્ટ્રપતિ


રાષ્ટ્રપતિ ના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્ર પતિએ ______ ને તરત કરવી પડશે ?

A) લોકસભાના અધ્યક્ષ

B) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ

C) વડાપ્રધાન

D) સંસદીય બાબતોના મંત્રી

A) લોકસભાના અધ્યક્ષ


મંત્રી પરિષદ ભલે સામુહિક રીતે લોકસભાને જવાબદાર હોય પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે ?

A) પ્રધાનમંત્રી

B) રાષ્ટ્રપતિ

C) અધ્યક્ષ/સ્પીકર

D) ઉપરના પૈકી કોઈ નહીં

B) રાષ્ટ્રપતિ


સંસદમાં કોઈ પણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહેતો ગૃહ, બેઠક ખાલી જાહેર કરી શકે ?

A) 30 દિવસ

B) 60 દિવસ

C) 90 દિવસ

D) 120 દિવસ

B) 60 દિવસ


કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકારના ______ મંત્રાલય હેઠળ આવે છે ?

A) ગૃહ

B) મહેકમ જાહેર ફરિયાદ અને પેન્શન

C) માહિતી અને પ્રસારણ

D) કાયદા

B) મહેકમ જાહેર ફરિયાદ અને પેન્શન


રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ?

A) અનુચ્છેદ -352

B) અનુચ્છેદ -357

C) અનુચ્છેદ -365

D) અનુચ્છેદ -360

C) અનુચ્છેદ -365


લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ?

A) 85 લાખ

B) 80 લાખ

C) 75 લાખ

D) 70 લાખ

D) 70 લાખ


ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ?

A) 100 સભ્યો

B) 60 સભ્યો

C) 40 સભ્યો

D) 30 સભ્યો

C) 40 સભ્યો


Click Here to View All Gujarati GK Mcqs With Practice Quiz
Also Join Our Telegram Group For Daily Gujarati GK Practice Quiz
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments