| ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? |
A) આર્ટિકલ – 74
B) આર્ટિકલ – 76
C) આર્ટિકલ – 72
D) આર્ટિકલ – 70
| જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? |
A) અનુચ્છેદ – 12
B) અનુચ્છેદ – 13
C) અનુચ્છેદ – 16
D) અનુચ્છેદ – 17
| ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? |
A) અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
B) અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
C) અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
D) અંદાજપત્ર સરભર રહે છે.
| સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? |
A) 28
B) 29
C) 30
D) 31
| વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? |
A) ઈન્દિરા ગાંધી
B) ગુલઝારીલાલ નંદા
C) મોરારજીભાઈ દેસાઈ
D) ચરણસીંગ
| કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ? |
A) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919
B) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858
C) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915
D) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912
| ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ |
A) અનુચ્છેદ-51 ક
B) અનુચ્છેદ-48 ક
C) અનુચ્છેદ-25
D) અનુચ્છેદ-39 ક
| રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે _____ % સીટો અનામત રાખવામાં આવે છે. |
A) 10
B) 20
C) 25
D) 30
| રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? |
A) 1/8
B) 1/2
C) 1/4
D) 1/10
| ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? |
A) લોર્ડ વોરન હેસ્ટીંગ્સ
B) લોર્ડ કલાઇવ
C) લોર્ડ માઉન્ટબેટન
D) લોર્ડ રીપન
