ભારતનું બંધારણ (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
1 votes, 5 avg
4

ભારતનું બંધારણ - Constitution of India (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

બંધારણ (103મો સુધારા) અધિનિયમ 2019, કે જેના અંતર્ગત બિન અનામત વર્ગોમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં 10% અનામત દાખલ કરવામાં આવી હતી તે ભારતીય બંધારણની કઈ કલમમાં (કલમોમાં) સુધારા કરે છે ?

I. કલમ 14

II. કલમ 15

III. કલમ 16

2 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના સર્વોચ્ચ ચુકાદાઓને તેમની ઉદ્ઘોષણાના વર્ષના કાળક્રમમાં ગોઠવો.
1. ગોલકનાથ અને પંજાબ રાજય.
2. મીનરવા મીલ્સ અને ભારતસંઘ
3. NOTA (None of the above) ચૂકાદો
4. એસ.આર. બોમ્માઇ અને ભારત સંઘ

3 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

વિધાન પરિષદવાળા રાજ્યની વિધાન પરિષદમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા, સહકારી પ્રવૃત્તિ અને સમાજસેવા ક્ષેત્રના કેટલી વ્યક્તિઓને સભ્ય તરીકે રાજ્યપાલ નિમણૂક કરી શકે છે?

4 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

બંને ગૃહોની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

5 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

જો કોઈ વ્યક્તિ, 26મી જાન્યુઆરી 1950 ના રોજ અથવા તે પછી, પરંતુ 10મી ડિસેમ્બર ___________ પહેલાં ભારતની બહાર જન્મેલ હોય, પરંતુ જો તેના પિતા તે વ્યક્તિના સમયે ભારતના નાગરિક હોય, તો તે વ્યક્તિ વંશજ તરીકે ભારતના નાગરિક છે.

6 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

1. અનુચ્છેદ 14માં પ્રાકૃતિક ન્યાયનો સિદ્ધાંત છે.

2. મિનરવા મિલ્સ વિરૂદ્ધ ભારત સંઘ કેસમાં કાયદાનું શાસન (Rule of law) એ બંધારણના પાયાના માળખા તરીકે ઘોષિત કરવામાં આવ્યો.

3. લોકશાહીમાં પ્રત્યેક વોટ સમાન મૂલ્ય ધરાવે છે.

નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

7 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

નીચેના વાક્યો ચકાસો.

1. નાણા આયોગની રચના ભારતના બંધારણની કલમ-280 મુજબ થાય છે.

2. નાણા આયોગની કાર્ય મર્યાદા પાંચ વર્ષની હોય છે.

3. નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 6(છ) સભ્યો હોય છે.

4. હાલમાં 14મું નાણા આયોગની ભલામણો કાર્યવંત છે.

8 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનું ખર્ચ _______ માંથી કરવામાં આવે છે.

9 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો એ PESA અધિનિયમની જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ?

10 / 10

Category: Constitution of India (GPSC Civil PYQs)

રાષ્ટ્રિય માનવ અધિકાર આયોગ _____________ છે.

Your score is

The average score is 8%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1ROHITKUMAR AYAR40 %5 minutes
2R K0 %0 second
3R K0 %11 seconds
4Er. Mr. M. V.0 %21 seconds
5K0 %27 seconds
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments