Gujarati Sahitya Mcqs

“સાપના ભારા અને ઉઘાડી બારી” એ કોની કૃતિઓ છે ?

A) ઝવેરચંદ મેઘાણી

B) ત્રિભુવનદાસ લુહાર

C) ઉમાશંકર જોષી

D) રામનારાયણ પાઠક

C) ઉમાશંકર જોષી


મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ?

A) સોનેટ

B) ફાગું કાવ્ય

C) આખ્યાન

D) પદ

A) સોનેટ


ઝવેરચંદ મેઘાણીમી છેલ્લી નવલકથા કઈ હતી ?

A) વેવિશાળ

B) સોરઠ તારા વહેતા પાણી

C) કાળચક્ર

D) સૌરાષ્ટ્રની રસધાર

C) કાળચક્ર


“નયનને બંધ રાખીને ….” ગઝલના રચયિતા કોણ છે ?

A) રમણીક સોમેશ્વર

B) આદિલ મન્સૂરી

C) મનહર ઉદાસ

D) બકરત વિરાણી

D) બકરત વિરાણી


જેસલ-તોરલ નું ભજન ‘ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની……’ રચના કોની કલમનું સર્જન છે ?

A) નરસિંહ રાવ દિવેટિયા

B) અવિનાશ વ્યાસ

C) પુરુષોતમ ઉપાધ્યાય

D) દિલિપ ધોળકિયા

B) અવિનાશ વ્યાસ


ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો.

A) માંડલી

B) વાસદ

C) વીરપૂર

D) વઢવાણ

C) વીરપૂર


ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

A) સુરેશ જોશી

B) જયંત ખત્રી

C) મધુરાય

D) પન્નાલાલ પટેલ

C) મધુરાય


સાહિત્યકાર બળવંતરાય કઈ બાબતના પ્રખર વિરોધી હતા ?

A) શ્લેષ સોનેટ

B) અંધશ્રદ્ધા

C) ઉર્મિ કાવ્યો

D) પોચટ કવિતા

D) પોચટ કવિતા


સાહિત્ય અકાદમી, દિલ્હી પુરુસ્કૃત ક્રુતિ ‘બૃહત પિંગળ’ ના લેખકનું નામ જણાવો.

A) રામનારાયણ પાઠક

B) મહાદેવ દેસાઇ

C) રસિકલાલ પરિખ

D) સ્વામી આનંદ

A) રામનારાયણ પાઠક


કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

A) અમ્રુતલાલ વેગડ

B) રઘુવીર ચૌધરી

C) મધુરાય

D) ધ્રુવભટ્ટ

A) અમ્રુતલાલ વેગડ


Click Here to View All Gujarati GK Mcqs With Practice Quiz
Also Join Our Telegram Group For Daily Gujarati GK Practice Quiz
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments