ઈતિહાસ – History (GPSC Civil PYQs) Online Test 1 (Free)

Report a question

You cannot submit an empty report. Please add some details.
0 votes, 0 avg
0

ઈતિહાસ - History (GPSC Civil PYQs) Online Test 1 (Free)

-: Symbols & Description :-

(નિશાનીઓ અને તેનું વર્ણન)

 

-: Instructions :-

(સૂચનાઓ)

 

1. Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

2. Use Navigation Bar For Jumping Forward or Backward To Any Question

(કોઈ પણ પ્રશ્ન ઉપર જવા માટે નેવિગેશન બારનો ઉપયોગ કરવો)

3. Submit Test Button Will Be Only Visible At The Last Question

(ટેસ્ટ સબમિટ કરવાનો ઓપ્શન માત્ર છેલ્લા પ્રશ્ન ઉપર હશે)

4. Don't Forget To Give Your Rating & Review At The End Of Test

(ટેસ્ટ પૂરી થયા પછી રેટિંગ & રિવ્યુ આપવાનું ભુલશો નહીં)

 

"BEST OF LUCK"

[Click On Full Screen Mode (¤) From Corner For Best Test Experience]

(બેસ્ટ ટેસ્ટ અનુભવ માટે ખૂણામાં આપેલ ફૂલ સ્ક્રીન મોડ (¤) ઉપર ક્લિક કરો)

---------------

Your Name

1 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયું / કયા એ 1857 ના વિપ્લવની નિષ્ફળતાના કારણો હતા ?
1. કાશ્મીર અને નેપાળના રાજાઓએ વિપ્લવને દબાવી દેવામાં મદદ કરી હતી.
2. બ્રિટીશ ભારતના અનેક ક્ષેત્રોએ (વિપ્લવમાં) ભાગ ન લીધો.
3. ભારતના વિવિધ ક્ષેત્રોમાં વિપ્લવ માટેના સંકલનનો અભાવ હતો.

2 / 10

Category: History (GPSC Civil PYQs)

કચ્છ રાજ્યમાં કયા રાજવીના સમયમાં કચ્છ ટેલીગ્રાફથી દેશના અન્ય ભાગ સાથે જોડાયું હતું તથા કંડલા બંદરને વિકસાવવા બે ગોદી અને કસ્ટમ હાઉસ બંધાવ્યા હતાં ?

3 / 10

Category: History (GPSC Civil PYQs)

પથરૂઘાટ વિદ્રોહ (Patharughat Uprising) બ્રિટીશ શાસન સામે કોણે કરેલ હતો ?

4 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના વાક્યો ચકાસો :
1. હિંદ સ્વતંત્ર ધારો 1947ની જોગવાઈઓ મુજબ ભારતીય સંઘ અને પાકિસ્તાનની સ્થાપના કરવામાં આવેલ હતી.
2. ભારતમાં સ્વતંત્રતા વખતે કુલ 562 દેશી રાજયો હતા અને તેઓના વિલીનીકરણનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ અને તેઓના સચિવ વી.પી. મેનને પાર પાડેલ હતું.

5 / 10

Category: History (GPSC Civil PYQs)

કયા નિયામકધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવી હતી ?

6 / 10

Category: History (GPSC Civil PYQs)

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજય વડોદરામાં __________ માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી ?

7 / 10

Category: History (GPSC Civil PYQs)

સ્વતંત્રતા બાદ ભાવનગર રાજયના ભારતસંઘમાં જોડાણ બાદ તેના રાજવી કૃષ્ણકુમારસિંહ ગોહીલ __________ ના ગવર્નર તરીકે નિમાયા હતા.

8 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેના પૈકી કયા વિદેશી મુસાફરે તેમના પ્રવાસ દરમ્યાન ગુજરાતના ભૃગુ કચ્છ (ભરૂચ), ખેટક (ખેડા) અને ગિરિનગર (જૂનાગઢ)ની મુલાકાત લીધી હતી.

9 / 10

Category: History (GPSC Civil PYQs)

ગુજરાતના મૈત્રક વંશ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. મેત્રક વંશે તેમની રાજધાની વલ્લભી ખાતેથી પશ્ચિમ ભારતમાં આશરે ઈ.સ. 475 થી 776 સુધી શાસન કયું.
2. મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટારક હતા કે જે ગુપ્ત શાસન હેઠળ સૌરાષ્ટ્રના લશ્કરી ગવર્નર હતા.
3. ભાનુગુપ્તના પાષાણ સ્તંભ શિલાલેખ એરણ (Eran) ઉપરના લખાણમાં ગુપ્ત અને મૈત્રક વચ્ચે “ખૂબ મોટું અને પ્રખ્યાત યુદ્ધ'' થયું હોવાનું નોંધેલ છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

10 / 10

Category: History (GPSC Civil PYQs)

નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા ?

Your score is

The average score is 0%

0%

"Rate This Test"

"Thank You"

Leaderboard
Pos.NameScoreDuration
1Guest0 %0 second
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments