Gujarati Sahitya Mcqs

Practice Quiz On Gujarati Sahitya Mcqs

30 Marks

1 / 30

ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

2 / 30

જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ?

3 / 30

મીરાંએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતાં ?

4 / 30

“નયનને બંધ રાખીને ....” ગઝલના રચયિતા કોણ છે ?

5 / 30

ક.માં મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર ‘મૃણાલવતી’ અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

6 / 30

સાહિત્ય અકાદમી, દિલ્હી પુરુસ્કૃત ક્રુતિ ‘બૃહત પિંગળ’ ના લેખકનું નામ જણાવો.

7 / 30

‘માધવ કયાંય નથી મધુવનમાં’ ના સર્જક કોણ છે ?

8 / 30

કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

9 / 30

સાહિત્યકાર બળવંતરાય કઈ બાબતના પ્રખર વિરોધી હતા ?

10 / 30

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?

11 / 30

ટૂંકી વાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જન ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

12 / 30

બાલમુકુંદ દવેએ કયું આખ્યાન લખી સર્જનની શરૂવાત કરી હતી ?

13 / 30

નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ?

14 / 30

ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો.

15 / 30

જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ?

16 / 30

‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ : આપેલ પંક્તિ કોણે લખી છે ?

17 / 30

નીચેનામાંથી કઈ ક્રુતિ ઉમાશંકર જોષીની છે ?

18 / 30

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ?

19 / 30

‘મળેલા જીવ’ કોની ક્રુતિ છે ?

20 / 30

‘કસુંબીનો રંગ’ ઝવેરચંદ મેઘાણીની કઈ ક્રુતિમાંથી લેવામાં આવ્યું છે ?

21 / 30

કયા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલું છે ?

22 / 30

‘વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વાનોની છે વનસ્પતિ’ : આ પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

23 / 30

ઝવેરચંદ મેઘાણીમી છેલ્લી નવલકથા કઈ હતી ?

24 / 30

‘ભારેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

25 / 30

“સાપના ભારા અને ઉઘાડી બારી” એ કોની કૃતિઓ છે ?

26 / 30

હાજી કાસમ, તારી વીજળી રે..... કાવ્ય પ્રકાર જણાવો ?

27 / 30

‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકનો તરજુમો કરીને મહાત્મા ગાંધીએ તેનું કયું નામ આપ્યું હતું ?

28 / 30

મિલ્ટોનિક સોનેટ સળંગ કેટલી પંકતીઓ (એકમ સહિત) માં રચાતું ?

29 / 30

જેસલ-તોરલ નું ભજન ‘ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની......’ રચના કોની કલમનું સર્જન છે ?

30 / 30

દૈનિકપત્રમાં “વિચારોના વૃંદાવનમાં” કોલમ લખનાર લેખક કોણ છે ?

Your score is

0%

‘કસુંબીનો રંગ’ ઝવેરચંદ મેઘાણીની કઈ ક્રુતિમાંથી લેવામાં આવ્યું છે ?

A) સોરઠ સંતાવાણી

B) સિંધુડો

C) યુગવંદના

D) માણસાઈના દીવા

C) યુગવંદના


કયા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલું છે ?

A) ધૂમકેતુ

B) જ્યોતીન્દ્ર દવે

C) ઇન્દુલાલ યાજ્ઞિક

D) ઠક્કર બાપા

C) ઇન્દુલાલ યાજ્ઞિક


નીચેનામાંથી કઈ ક્રુતિ ઉમાશંકર જોષીની છે ?

A) વીરમતી

B) સાપના ભારા

C) જિગરનો યાર

D) આપણો ધર્મ

B) સાપના ભારા


જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ?

A) મોગલી

B) ગિજુભાઈ બધેકા

C) જિમ કોર્બોટ

D) રૂડયાર્ડ કિપ્લિંગ

B) ગિજુભાઈ બધેકા


‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ : આપેલ પંક્તિ કોણે લખી છે ?

A) સુંદરમ

B) બેફામ

C) સ્નેહરશ્મિ

D) આદિલ

A) સુંદરમ


દૈનિકપત્રમાં “વિચારોના વૃંદાવનમાં” કોલમ લખનાર લેખક કોણ છે ?

A) કાંતિ ભટ્ટ

B) ગુણવંત શાહ

C) ચંદ્રકાન્ત મહેતા

D) ચંદ્રકાન્ત બક્ષી

B) ગુણવંત શાહ


‘મળેલા જીવ’ કોની ક્રુતિ છે ?

A) પન્નાલાલ પટેલ

B) સારંગ બારોટ

C) મનુભાઈ પંચોળી

D) ઈશ્વર પેટલીકર

A) પન્નાલાલ પટેલ


જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ?

A) સોનેટ

B) હાઇકુ

C) મુક્તક

D) દોહા

B) હાઇકુ


ટૂંકી વાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જન ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

A) સુરેશ જોશી

B) ચિનુ મોદી

C) ચંદ્ર્કાંત બક્ષી

D) મધુ રાય

D) મધુ રાય


‘માધવ કયાંય નથી મધુવનમાં’ ના સર્જક કોણ છે ?

A) નરસિંહ મહેતા

B) મીરાંબાઇ

C) હરિન્દ્ર દવે

D) રાજેન્દ્ર શુકલ

C) હરિન્દ્ર દવે


Click Here to View All Gujarati GK Mcqs With Practice Quiz
Also Join Our Telegram Group For Daily Gujarati GK Practice Quiz
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments