ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? |
A) ધારાનગરીનો મુંજ
B) ભંદ્રભદ્ર
C) કરણઘેલો
D) સરસ્વતીચંદ્ર
મિલ્ટોનિક સોનેટ સળંગ કેટલી પંકતીઓ (એકમ સહિત) માં રચાતું ? |
A) ચૌદ
B) દસ
C) સાત
D) બાર
હાજી કાસમ, તારી વીજળી રે….. કાવ્ય પ્રકાર જણાવો ? |
A) ઉર્મિકાવ્ય
B) ગઝલ
C) લોકગીત
D) સોનેટ
મીરાંએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતાં ? |
A) મથુરા
B) મરવાડ
C) મેડતા
D) દ્વારિકા
‘વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વાનોની છે વનસ્પતિ’ : આ પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? |
A) ઝીણાભાઈ દેસાઇ
B) નરસિંહ મહેતા
C) બાલમુકુંદ દવે
D) ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવેએ કયું આખ્યાન લખી સર્જનની શરૂવાત કરી હતી ? |
A) ધ્રુવાખ્યાન
B) ચંદ્રહાસ આખ્યાન
C) તીર્થાખ્યાન
D) નવાખ્યાન
નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? |
A) કામલક્ષણા
B) વીરલક્ષણા
C) પ્રેમલક્ષણા
D) શૃંગારલક્ષણા
‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકનો તરજુમો કરીને મહાત્મા ગાંધીએ તેનું કયું નામ આપ્યું હતું ? |
A) દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ
B) સમાજવાદ
C) સત્યના પ્રયોગ
D) સર્વોદય
ક.માં મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર ‘મૃણાલવતી’ અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? |
A) મૃણાલવતી ભોજનાગરની રાજમાતા હતી.
B) મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
C) મૃણાલવતી તૈલપની બહેન હતી.
D) મૃણાલવતી મુંજની રાણી હતી.
‘ભારેલો અગ્નિ’ ના લેખક કોણ છે ? |
A) પ્રિયકાંત પરિખ
B) રમણભાઈ દેસાઇ
C) રઘુવીર ચૌધરી
D) ઝવેરચંદ મેઘાણી